1066

TB Day 2020 Update

18 February, 2025

વિશ્વ ક્ષય રોગ 2020

થીમ: ક્ષય રોગને સમાપ્ત કરવાનો સમય છે.

5800000: ક્ષય રોગને સમાપ્ત કરવાના વૈશ્વિક પ્રયત્નો દ્વારા 2000 થી 2018 ની વચ્ચે જીવન બચાવ્યું.

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ 1 માં 4 લોકોને ક્ષય રોગના ચેપ છે. લોકો ક્ષય રોગના નજીકના સંપર્કમાં હોય છે અને એચ.આય.વી.થી જીવતા લોકોને ક્ષય રોગ થવાનું જોખમ વધારે છે.

ક્ષય રોગ નિવારક સારવારથી ક્ષય રોગના ચેપને રોગમાં ફેરવવામાં રોકે છે.

એચ.આય.વી સંકળાયેલ ક્ષય રોગના લગભગ 5૦ ટકા લોકો સારવાર સુધી પહોંચતા નથી.આન્ટીમેક્રોબાયલ થેરેપી અને ક્ષય રોગ નિવારક સારવારથી લાખો લોકો બચાવી શકે છે

ભારતમાં અંદાજિત ટીબીની ઘટના 27 છે લાખ. 2018 માં, આરએનટીસીપી હાંસલ કરવામાં સક્ષમ હતું.21.5 લાખની જાહેરનામું. આ 16% છે.2017 ની તુલનામાં વધારો અને સૌથી વધુ,અત્યાર સુધી. કુલ સૂચનામાંથી, 25% (5.4 લાખ),કેસો ખાનગી ક્ષેત્રના હતા; 40% ગયા વર્ષથી વધારો. સૂચિત પૈકી,લગભગ 19.1 લાખની સારવાર શરૂ કરવામાં આવી હતી.કેસો (~ 90%), બંને જાહેર અને ખાનગી બંનેમાં ક્ષેત્રો. આ સગાઈમાં વધારો દર્શાવે છે.ખાનગી ક્ષેત્રના પ્રદાતાઓ અને દર્દીઓ સાથે તેમની પાસેથી કાળજી લેવી. ની લાક્ષણિકતાઓ,અસરગ્રસ્ત વસ્તી મોટા પ્રમાણમાં સમાન રહે છે.બહુમતી અસરગ્રસ્ત વ્યક્તિઓ સાથે,15-69 વર્ષ અને 2/3 વય જૂથમાં પુરુષો છે. ટીબીમાં એચ.આય.વી કો-ઇન્ફેક્શન હતું

ટીબીને મળતા લગભગ પચાસ હજાર કેસ એચ.આય.વી સહસંબંધ દર 3.4% છે.સુધારેલ સૂચના તેના પર નિર્ભર છે.ટીબી ડાયગ્નોસ્ટિક સેવાઓનો વપરાશ વધાર્યો.આરએનટીસીપીના લેબોરેટરી નેટવર્કમાં શામેલ છે.6 રાષ્ટ્રીય સંદર્ભ પ્રયોગશાળાઓ, 31 મધ્યવર્તી સંદર્ભ પ્રયોગશાળાઓ. 48 પ્રમાણિત પ્રયોગશાળાઓ પ્રવાહી સંસ્કૃતિ પ્રદાન કરે છે અને ડીએસટી સેવાઓ; 62 પ્રમાણિત પ્રયોગશાળાઓ એલપીએ સેવાઓ પ્રદાન કરો. 1180 સીબીએનએટી સુવિધાઓ જિલ્લા અને પેટા જિલ્લા કક્ષાએ વિકસિત ટીબી માટે વિકેન્દ્રિત પરીક્ષણ અને રિફામ્પિસિન પ્રતિકાર. 2018 માં, ટ્રુનાટ પરીક્ષણ, એક સ્વદેશી વિકસિત તકનીક “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ . અપોલોમાં અમારૂં અભિયાન આરોગ્ય વિભાગમાં તમામ પલ્મોનરી અને . મેડિકલ સમુદાયના હાલના પડકારો એમડીઆર-ટીબી કેસો વધી રહ્યા છે તે છે જેની સારવાર ઘણી કઠિન હોય છે. આનું કારણ સ્ટ્રેઈન્સની ટકી રહેવાની વધુ ક્ષમતા, સારવારમાં લાંબો સમય અને ખાનગી ક્ષેત્રમાં દવાની કિંમત હોય છે. એ તમામ લોકો કે જેઓ સારવારનો ખર્ચ કરી શકે તેમ નથી તેમને સલાહ સૂચન આપીને ડીઓટીએસ પ્રોગ્રામ્સમાં વહેલી તકે ખસેડવામાં આવ્યા છે. ભારત સરકારે ભારતના દરેક જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી સારવાર મળે એ માટે પ્રોવાઈડર્સની સંખ્યા ઘણી વધારી છે. ડબલ્યુએચઓના અનુસાર ૨૦૧૬માં દુનિયાભરમાં ૪૯૦૦૦૦ લોકોમાં મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી વિકસિત થયો હતો.

અમારી પાસે અદ્યત્તન ટીબી ડિટેક્શન લેબોરેટરી ડીઓટીએસ પ્રોટોકોલ અનુસાર છે. સ્પુટમ દ્વારા વહેલી તકે નિદાન થઈ શકે છે અને જરૂર પડ્યે બ્રોન્કોસ્કોપી અને કોષોનું નિદાન ટ્યુબરક્લોસિસના તમામ શંકાસ્પદ કેસોમાં દર્દીઓને કરી આપવામાં આવે છે.

ટ્યુબરક્યુલોસિસ (ક્ષય રોગ) અથવા ટી.બી. (ટ્યુબરક્લ બે સિલસનુ ટુંકુ લખાણ)

આ દંડ આકારના માયકોબેક્ટેરિયા (My cobacterio) સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફ્સા પર હુમલો કરતા હોય છે. પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુકશાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે જ્યારે રોગી વ્યÂક્તને ખાંસી ખાય છે કે થુંકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બીમારીના ચિહનો ના હોય તેવા એસિમ્પટમેટિક (Asymptomatic) અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે. અને તેની જા સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.

આ રોગના ચિહનોમાં (Sympton) લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ. રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહનોનો સમાવેશ થાય છે રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઈક્રોસ્કોપિક તપાસ અને શરીરના †ાવોનું માઈક્રોબાયોલોજીક્લ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેના લાંબા સમય સુધી વિવિધ એÂન્ટબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે, દર્દીના સંપર્કમાં આવતા વ્યÂક્તઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મÂલ્ટ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા દ્વારા એÂન્ટબાયોટિક સામે પ્રતિકારક શÂક્ત કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટી.બી. અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ-કાલમેટ-ગ્યુરિન (Bacillus – Calnatte – Guerin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.

ટ્યુબરક્યુલોસિસથી બીમાર પડતા દર્દીઓની સંખ્યા દર વર્ષે Âસ્થર થઈ રહી છે અથવા ઘટી રહી છે. પરંતુ વસ્તી વધારાને કારણે નવા કેસોની ચોક્કસ સંખ્યા હજુપણ વધી રહી છે.

વિકસિત દેશોમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે ઈમ્યુનોસપ્રેસિવ ડ્રગ (Immunosuppressive Drug) પદાર્થોના વધુ પડતા ઉપયોગ અથવા એઈડ્સને (AIDS) કારણે તેમની રોગપ્રતિકારક શÂક્ત ઘટી છે.

વર્ગીકરણ ઃ

ક્ષય રોગ માટે અત્યારની તબીબી વર્ગીકરણ પધ્ધતિ રોગના ઉત્પતિ સ્થાન પેથોજીનેસિસ (Pathogenesis) આધારિત છે.

ક્ષયના રોગના સંપર્કમાં ન આવવું ચેપ ન હોવો ઃ સંપર્કનો કોઈ ઈતિહાસ ન હોવો. ટ્યુબરકુલિન ત્વચા પરિક્ષણ પર નકારાત્મક પ્રતિભાવ.

૧ ક્ષય રોગના સંપર્કમાં આવવું ચેપ હોવાના કોઈ પુરાવા ન હોવા ઃ સંપર્કમાં આવ્યા હોવાનો ઈતિહાસ ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ પર નકારાત્મક પ્રતિભાવ

૨ ક્ષય રોગ ચેપ બિમારી નહી ઃ ટ્યુબરક્યુલીન ત્વચા પરિક્ષણ પર હકારાત્મક પ્રતિભાવ, નકારાત્મક જીવાણું વિજ્ઞાન વિષ્યક અભ્યાસ (જા કરાવ્યો હોય તો) ક્ષય રોગના કોઈ તબીબી જીવાણુ વિજ્ઞાન અથવા રેડિયોલીજીક પુરાવાની ગેરહાજરી.

૩ ક્ષય રોગ તબીબી રીતે સક્રિય ઃ એમ ટ્યુબરક્યુલોસિસ કલ્ચર્ડ (જા કરાવ્યુ હોય તો) વર્તમાન રોગના તબીબી, જીવાણું વિજ્ઞાન અથવા રેડિયોલોજીકલ પુરાવા

૪ ક્ષય

આભાર – નિહારીકા રવિયા રોગ તબીબી રીતે સક્રિય રીતે ઃ ક્ષય રોગના ભાગનો ઈતિહાસ અથવા અસામાન્ય પરંતુ Âસ્થર રેડિયોગ્રાફિક તારણ ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ પર હકારાત્મક પ્રતિભાવ જીવાણુ વિજ્ઞાન વિષયક અભ્યાસ પર નકારાત્મક પ્રતિભાવ (જા કરાયો હોય તો) અને વર્તમાન રોગના કોઈ તબીબી અથવા રેડિયોગ્રાફિક પુરાવાની ગેરહાજરી.

૫ ક્ષય રોગની શંકા ઃ રોગ નિદાન બાકી ૩ માસની અંદર ક્ષય રોગ છે કે નહી તે સ્પષ્ટ કરવું.

Signs & Symptoms

(સંકેતો અને લક્ષણો)

રોગ જ્યારે સક્રિય થાય છે. ત્યારે ૭૫ ટકા કેસ ફેફસાના ટીબીના હોય છે. તેના લક્ષણોમાં છાતીમાં દુઃખાવો ગળફામાં લોહી પડવું અને ત્રણ સપ્તાહથી વધુ સમય માટે ખાંસી અને કફનો સમાવેશ થાય છે.

પધ્ધતિસરના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ભૂખ ના લાગવી, અથવા ઓથી થવી વજન ઘટી જવું, ફીકાશ અને ઘણીવાર નબળાઈ વગેરેના સમાવેશ થાય છે.

અન્ય ૨૫ % સક્રિય કેસમાં ચેપ ફેફસાથી આગળ વધીને અન્ય અવયવોમાં ફેલાય છે. અને અન્ય પ્રકારનો ક્ષય રોગ થાય છે. જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે.

નબળી રોગપ્રતિકારક શÂક્ત ધરાવતા લોકો અને નાના બાળકોમાં તે બહુ સામાન્ય રીતે થાય છે. એક્સ્ટ્રાષ્મોનરી ચેપના સ્થળોમાં ફેફસાની અંતઃત્વચામાં સોજામાં ફેફસાની અંતઃત્વચા, મગજના તાવમાં કેન્દ્રીય ચેતાતંત્ર, કંઠમાળમાં લસિકાવાહિના તંત્ર, યુરોજેનિટય્ટ્યુબસક્યુલોસિસમાં જેનિટોયુરિનરી સિસ્ટમ અને કરોડની પીટ્સ બિમારીનાં હાડકા અને સાંધાનો સમાવેશ છાય છે.

સૌથી ગંભીર રૂપ ડિસસેમિનેટેડ ટીબી છે જે મિલિયરી ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે.એટ્ર્ાપલ્મોનરી ટીબીની સાથએ પણ થઈ શકે છે.

Causes (કારણો)

ક્ષય રોગના મુખ્ય કારણ દંડ આકારના બેક્ટેરિયા માયક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નાના, ઓÂક્સજન પર જીવતા, હલન-ચલન ન કરી શકે તેવા જીવાણુ છે એમટીબીને કોશિકા પર હોય છે પરંતુ તેમાં ફોસ્ફોલિપિડ બ્રાહ્ય આવરણનો અભાવ હોય છે. તેને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયમ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યુ છે.

ગળફાના નમુના પર હિસ્ટોલોજીકલ સ્ટેનનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો સામાન્ય માઈક્રોસ્કોપ હેઠળ એમટીબી ઓળખી શકે છે.

જે લોકો સિલિકોસિસથી પીડાઈ રહ્યા છે તેમનામાં ક્ષય રોગ થવાનો ૩૦ ગણો ભય હોય છે. જે લોકો હિમોડાયાલિસીસ પર છે તેમનામાં ક્ષય રોગ થવાનું જાખમ સામાન્ય વ્યÂક્ત કરતા ૧૦-૨૫% વધુ ચેપ છે.

ડાયાબિટીસના દર્દીઓમાં સક્રિય ટીબી થવાનું જાખમ વધુ હોય છે.

ઓછુ વજન પણ ક્ષય રોગના જાખમ સાથે સંકળાયેલું છે. ૧૮.૫ થી નીચે બી.એમ.આઈ. ૨-૩ ગણુ જાખમ વધારે છે.

અન્ય Âસ્થતિઓ કે જે ક્ષય રોગનું જાખમ વધારે છે I/V ડ્રગ્સ નો વધુ પડતો ઉપયોગ, તાજેતરમાં ટીબીનો ચેપ લાગ્યા હોય અથવા ટીબીની આરોગ્ય સારવાર થઈ હોય તેવા ઈતિહાસ, અગાઉના ટીબીનું સૂચન કરતા હોય તેવા છાતીના એક્સ-રે કે જે લેઝન્સ અને નોબ્યુલ્સ દર્શાવે છે.

કોર્ટિકોÂસ્ટરોઈડ (Corticosteroids) થેરાપીનો લાંબા સમયથી ઉપયોગ અને અન્ય રોગપ્રતિકારક શÂક્ત વિરોધી થેરાવી નબળી, રોગ પ્રતિકારક શÂક્ત ધરાવતા દર્દીઓ (એઈડ્સના ૩૦-૪૦% દર્દીઓને ક્ષય રોગ છે)

હિમેટીલોજીક અને રેટિક્યુલોએન્ડીથેલિયલ રોગ જેમ કે લ્યુકેમિયા અને હોડ્ગફિન્સ રોગ, કિડનીનો અંતિ તબક્કામાં બિમારી, ક્રોનિક માલએબમોપર્શન સ્રિન્ડ્રોમ વિટામિન-ડી ની ઉણપ અને શરીરનું ઓછું વજન વગેરેનો સમાવેશ થાય છે.

ચેપ ફેલાવવો ઃ

– પલ્મોનરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે, બોલે છે ત્યારે તેઓ હવામા તરી શકે તેવા ૦.૫ થી ૫ …. વ્યાસવાળા નાના ટીપાઓ બહાર ફેંકે છે. આ પ્રત્યેક ટીપું બિમારીનું વહન કરી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ક્ષય રોગને ૧૯૯૩માં વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યા છે અને સ્ટોપ ટીબી પાર્ટનરશીપ નામની સંસ્થાએ ગ્લોબલ પ્લાન ટુ સ્ટોપ ખબરક્યુલોસિસ નામનો કાર્યક્રમ વિકસાવવો હતો.

(Vaccines) રસીઓ ઃ

BCG, Vaccine

૧૯૯૩માં ૧૭૨ દેશોના ૮૫ ટકા શિશુઓને બીસીજીની રસી અપાઈ હતી. આ ક્ષય રોગ માટેની સૌ પ્રથમ રસી હતી.

સ્ક્રિનીંગ

મેન્ટોક્સ ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ ઉંચુ જાખમ ધરાવતા લોકોની નિયમિત તપાસ માટે કરવામાં આવે છે.

ઈન્ટરફેરોનો-વાય રિલીઝ એસે એ કેટલીક ચેપી બિમારીના નિદાનમાં ઉપયોગમાં લેવાતા લોહીનું પરિક્ષણ છે. ક્ષય રોગના નિદાન માટે અત્યારે બે ઈન્ટરફેરોન-વાય રિલીઝ એસે ઉપલબ્ધ છે.

સારવાર

ક્ષય રોગની સારવારમાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે એÂન્ટબાયોટિક્સનો

આભાર – નિહારીકા રવિયા ઉપયોગ કરવામાં આવે છે.

ક્ષય રોગની સારવારમાં વ્યાપકપણે વપરાતા બે એÂન્ટબાયોટિક્સમાં (રિફામપિસિન) અને આઈસોનિયાઝિકનો) સમાવેશ થાય છે.

ક્ષય રોગની સારવારમાં શરીરમાંથી માયક્રોબેક્ટેરીયાને સંપૂર્ણપણે દૂર કરવા માટે લાંબા ગાળાની (લગભગ ૬ થી ૨૫ મહિનાની સારવાર આપવી પડે છે.

MDR-TB પણ બીજી હરોળની ત્રણ થી છ વર્ગની દવાઓ સામે પ્રતિકારક શÂક્ત ધરાવે છે.

MDR-TB માં બેકટેરીયા સૌથી અસરકારક પ્રથમ હરોળ બે એÂન્ટબાયોટીક્સ રિફામપીસીન અને આઈસોનિવાઝીક સામે પ્રતિકારક શÂક્ત હોસલ કરી લે છે.

image image
Request a Callback
Request A Call Back
Request Type
Image
Doctor
Book Appointment
Book Appt.
View Book Appointment
Image
Hospitals
Find Hospital
Hospitals
View Find Hospital
Image
health-checkup
Book Health Checkup
Health Checkup
View Book Health Checkup
Image
Doctor
Book Appointment
Book Appt.
View Book Appointment
Image
Hospitals
Find Hospital
Hospitals
View Find Hospital
Image
health-checkup
Book Health Checkup
Health Checkup
View Book Health Checkup